GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મુદ્દત પૂરી થયા પહેલા ઓડીટરને દૂર કરવા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

સામાન્ય સભામાં તેને દૂર કરવામાં આવે છે.
શેરહોલ્ડરો ઓડીટરને દૂર કરવા માટે અધિકૃત છે.
આવી રીતે દૂર કરવા માટે કેન્દ્ર સરકારની મંજુરી જરૂરી છે.
બોર્ડ ઓફ ડિરેકટર્સ ઓડીટરને દૂર કરી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારની બધી આવકો અને ખર્ચનું ઓડીટ કરવા માટે કોણ જવાબદાર છે ?

નિયંત્રક અને મહા હિસાબી પરીક્ષક (CAG)
ઓડીટ મંત્રી
વાણિજ્ય મંત્રી
નાણા મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી પોસ્ટ વિભાગ દ્વારા પુરી પાડવામાં આવતી કઈ સેવાઓ કરમુક્ત છે ?

સ્પીડ પોસ્ટ
પોસ્ટલ જીવન વીમો
એક્ષપ્રેસ પાર્સલ પોસ્ટ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન 'R' ને પાછલા વર્ષઃ 2020-21 માં લેધરના ધંધામાં રૂા. 4,00,000 ખોટ ગઈ છે. આ જ સમાન વર્ષમાં કમાયેલી નીચેના પૈકી કઈ આવક સામે તેઓ આ ખોટને માંડવાળ કરી શકે ?
i. વસ્ત્રોના ધંધામાંથી કમાયેલ રૂા. 1 લાખનો નફો
ii. જ્વેલરીના વેચાણથી થયેલ રૂા. 2 લાખનો લાંબા ગાળાનો મૂડી નફો
iii. રૂા. 1 લાખની પગારની આવક

પ્રથમ (i) માંથી અને ત્યારબાદ (ii); બાકીની ખોટ આગળ ખેંચી જવી જોઈએ.
પહેલા (ii) અને ત્યારબાદ (i); બાકીની ખોટ આગળ ખેંચી જવી જોઈએ.
પહેલા (i) અને ત્યારબાદ (ii) અને (iii)
પ્રથમ (i) માંથી અને ત્યારબાદ (iii); બાકીની ખોટ આગળ ખેંચી જવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પડતર હિસાબી ધોરણ-1 નો ઉદેશ છે ___

સરેરાશ સંતુલિત પરિવહન ખર્ચનું નિર્ધારણ
પરોક્ષખર્ચનું એકત્રીકરણ, ફાળવણી, વહેંચણી અને સમાવેશ
ક્ષમતાનું નિર્ધારણ
પડતરના પત્રકની તૈયારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ વિષે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે પણ કળા નથી.
II. અર્થશાસ્ત્ર કળા છે પણ વિજ્ઞાન નથી.
III. અર્થશાસ્ત્ર સંપૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.
IV. અર્થશાસ્ત્ર ભૌતિક શાસ્ત્રની જેમ પૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.

III અને IV
I, II અને IV
ફક્ત IV
ફક્ત III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP