GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જે અંદાજપત્ર સામન્ય રીતે અંદાજીત નફા-નુકશાન ખાતું અને પાકા સરવૈયાનું સ્વરૂપ લે છે તે ___ તરીકે ઓળખાય છે.

સર્વગ્રાહી અંદાજપત્ર
રોકડ અંદાજપત્ર
વેચાણ અંદાજપત્ર
પરિવર્તનશીલ અંદાજપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પરસ્પર સંબંધિત પ્રકલ્પોમાંથી પસંદ કરવામાં આવે ત્યારે, જે પ્રકલ્પનો ___

લઘુત્તમ મૂડી પડતર હોય તે પસંદ થાય છે.
સૌથી લાંબો પરત આપ સમય હોય તે પસંદ થાય છે.
સૌથી ઝડપી પરત આપ સમય હોય તે પસંદ થાય છે.
સૌથી વધુ ચોખ્ખું વર્તમાન મુલ્ય હોય તે પસંદ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ?

હાલમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાદ્ય જીડીપીના લગભગ 25 ટકા જેટલી છે.
2011-12ના બજેટમાં સરકાર દ્વારા અસરકારક મહેસૂલ ખાદ્ય નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો.
'ધી વેઝ એન્ડ મિન્સ એડવાન્સિસ' (WMA) યોજના વર્ષ 1977માં શરૂ થઈ હતી.
રાજકોષીય જવાબદારી અને બજેટ સંચાલન કાયદો (FRBM Act) 2004માં પસાર થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મૂડીની પડતર અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. કામગીરી સંબંધિત શરતો હેઠળ, મૂડીની પડતર એ રીતે વ્યાખ્યાયિત છે કે પેઢીએ પોતાના રોકાણો પર અવશ્ય કમાવવો પડતો લઘુત્તમ વળતરનો દર છે. એટલે કે તે અંદાજીત ભાવિ રોકડપ્રવાહના વર્તમાનમુલ્યને નિર્ધારિત કરતી વખતે ઉપયોગમાં લેવાતા વટાવના દર સંબંધિત છે.
II. આર્થિક બાબતો હેઠળ, મૂડીની પડતર એટલે સૂચિત પ્રકલ્પ માટે જરૂરી નાણાકીય ભંડોળ ઉભું કરવાની પડતર છે. તે ભંડોળની વૈકલ્પિક પડતર, ધિરાણના દર હેઠળ એટલે કે ભંડોળનું બહાર રોકાણ કરતા થયેલ અપેક્ષિત કમાણીના સંદર્ભમાં પણ જોવાય છે. ઉપરોક્ત બે વિધાનોને આધારે, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?

વિધાન-I ખોટું છે અને વિધાન-II સાચું છે.
બંને વિધાનો ખોટા છે.
વિધાન-I સાચું છે અને વિધાન-II ખોટું છે.
બંને વિધાનો સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતની શીડ્યુલ્ડ વેપારી બેન્કોના સંદર્ભમાં નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ?

શીડ્યુલ્ડ વેપારી બેન્કો એ એવી બેંકો છે કે ભારતીય રીઝર્વ બેંક ધારા-1934ની બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ છે.
શીડ્યુલ્ડ વેપારી બેંકો એ એવી બેંકો છે જે ભારતીય રીઝર્વ બેંક નિયમન ધારો-1949ની બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ છે.
શીડ્યુલ્ડ વેપારી બેન્કોએ વૈધાનિક રોકડતા પ્રમાણ (SLR)ના નહીં પરંતુ રોકડ અનામત પ્રમાણ (CRR) ના ધોરણોને અનુસરવા પડે છે.
શીડ્યુલ્ડ વેપારી બેંકને ભારતીય રીઝર્વ બેન્કના બધા જ નિયમોનું પાલન કરવાની જરૂર નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP