GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સામાજિક વિજ્ઞાનોમાં સંશોધન માટે આંકડાશાસ્ત્રીય સોફ્ટવેરમાં નીચેના પૈકી સમાવેશ થાય છે. MiniTab SPSS આપેલ તમામ STATA MiniTab SPSS આપેલ તમામ STATA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? HDFC બેન્ક લિમિટેડ, ICICI બેન્ક લિમિટેડ અને AXIS બેન્ક લિમિટેડ એ ભારતમાં ખાનગી ક્ષેત્રની બેંકો છે. ખાનગી ક્ષેત્રની બેંકો સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. વિદેશી ક્ષેત્રની બેંકો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. પંજાબ નેશનલ બેંક, કેનેરા બેન્ક અને બેંક ઓક બરોડા એ ભારતની જાહેર ક્ષેત્રની બેંકો છે. HDFC બેન્ક લિમિટેડ, ICICI બેન્ક લિમિટેડ અને AXIS બેન્ક લિમિટેડ એ ભારતમાં ખાનગી ક્ષેત્રની બેંકો છે. ખાનગી ક્ષેત્રની બેંકો સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. વિદેશી ક્ષેત્રની બેંકો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. પંજાબ નેશનલ બેંક, કેનેરા બેન્ક અને બેંક ઓક બરોડા એ ભારતની જાહેર ક્ષેત્રની બેંકો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના માંથી કયું એક સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ના અભ્યાસનો વિષય છે. કાપડ ઉદ્યોગની નફાકારકતા પર વેતન વધારાની અસર કારની માગ પર પોલાદ અને લોખંડના ભાવમાં વધારાની અસર ફુગાવાના દરમાં ઘટાડાની ભારતના લોકોના જીવનધોરણ પર અસર જ્યારે વધુ કપાસની આયાત કરવામાં આવે ત્યારે કપાસના ભાવો પર પડતી અસર. કાપડ ઉદ્યોગની નફાકારકતા પર વેતન વધારાની અસર કારની માગ પર પોલાદ અને લોખંડના ભાવમાં વધારાની અસર ફુગાવાના દરમાં ઘટાડાની ભારતના લોકોના જીવનધોરણ પર અસર જ્યારે વધુ કપાસની આયાત કરવામાં આવે ત્યારે કપાસના ભાવો પર પડતી અસર. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ___ રૂપિયાની છેતરપીંડી ના કેસમાં ઓડિટરે કેન્દ્ર સરકારને જાણ કરવાની જરૂર છે. 1 કરોડ રૂપિયા 1 કરોડ રૂપિયા અને તેનાથી વધુ 20 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા અને તેનાથી વધુ 1 કરોડ રૂપિયા 1 કરોડ રૂપિયા અને તેનાથી વધુ 20 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા અને તેનાથી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) મુદ્દત પૂરી થયા પહેલા ઓડીટરને દૂર કરવા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? બોર્ડ ઓફ ડિરેકટર્સ ઓડીટરને દૂર કરી શકે છે. આવી રીતે દૂર કરવા માટે કેન્દ્ર સરકારની મંજુરી જરૂરી છે. શેરહોલ્ડરો ઓડીટરને દૂર કરવા માટે અધિકૃત છે. સામાન્ય સભામાં તેને દૂર કરવામાં આવે છે. બોર્ડ ઓફ ડિરેકટર્સ ઓડીટરને દૂર કરી શકે છે. આવી રીતે દૂર કરવા માટે કેન્દ્ર સરકારની મંજુરી જરૂરી છે. શેરહોલ્ડરો ઓડીટરને દૂર કરવા માટે અધિકૃત છે. સામાન્ય સભામાં તેને દૂર કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI) સાથે કેટલી શાખ નિર્ધારણ એજન્સી (Credit rating agency) નોંધાએલ છે ? 4 3 7 5 4 3 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP