GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે ? છૂટક ભાવ સરેરાશ ભાવ જથ્થાબંધ ભાવ બજાર ભાવ છૂટક ભાવ સરેરાશ ભાવ જથ્થાબંધ ભાવ બજાર ભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીધારા 2013 ના પરિશિષ્ટ -1 ના કયા કોષ્ટકમાં અગાઉથી મળેલ હપ્તા અને બાકી હપ્તાની સબંધિત જોગવાઈઓનો સમાવેશ થાય છે ? કોષ્ટક ‘જી’ કોષ્ટક ‘એ’ કોષ્ટક ‘એફ’ કોષ્ટક ‘સી’ કોષ્ટક ‘જી’ કોષ્ટક ‘એ’ કોષ્ટક ‘એફ’ કોષ્ટક ‘સી’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સામાજિક વિજ્ઞાનોમાં સંશોધન માટે આંકડાશાસ્ત્રીય સોફ્ટવેરમાં નીચેના પૈકી સમાવેશ થાય છે. આપેલ તમામ MiniTab SPSS STATA આપેલ તમામ MiniTab SPSS STATA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપની ધારા, 2013 હેઠળ નિયુક્ત ઓડીટર નીચેના પૈકી કઈ સેવાઓ પ્રદાન કરી શકશે નહી ? વચગાળાના નાણાકીય પત્રકોની સમીક્ષા એક્ચ્યુરીયલ સેવાઓ સંભવિત નાણાકીય પત્રકોનું પરીક્ષણ ટેક્ષ ઓડીટ વચગાળાના નાણાકીય પત્રકોની સમીક્ષા એક્ચ્યુરીયલ સેવાઓ સંભવિત નાણાકીય પત્રકોનું પરીક્ષણ ટેક્ષ ઓડીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? HDFC બેન્ક લિમિટેડ, ICICI બેન્ક લિમિટેડ અને AXIS બેન્ક લિમિટેડ એ ભારતમાં ખાનગી ક્ષેત્રની બેંકો છે. પંજાબ નેશનલ બેંક, કેનેરા બેન્ક અને બેંક ઓક બરોડા એ ભારતની જાહેર ક્ષેત્રની બેંકો છે. ખાનગી ક્ષેત્રની બેંકો સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. વિદેશી ક્ષેત્રની બેંકો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. HDFC બેન્ક લિમિટેડ, ICICI બેન્ક લિમિટેડ અને AXIS બેન્ક લિમિટેડ એ ભારતમાં ખાનગી ક્ષેત્રની બેંકો છે. પંજાબ નેશનલ બેંક, કેનેરા બેન્ક અને બેંક ઓક બરોડા એ ભારતની જાહેર ક્ષેત્રની બેંકો છે. ખાનગી ક્ષેત્રની બેંકો સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. વિદેશી ક્ષેત્રની બેંકો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતની લેણદેણની તુલાના ચાલુ ખાતામાં ખાદ્ય હોય તો ભારતીય રૂપિયાના મૂલ્ય પર તેની શું અસર થવાની સંભાવના વધારે છે ? કહી શકાય નહિ કોઈ ફેરફાર નહિ થાય મૂલ્યવર્ધન અવમૂલ્યન કહી શકાય નહિ કોઈ ફેરફાર નહિ થાય મૂલ્યવર્ધન અવમૂલ્યન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP