GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) દરેક પેઢીએ વર્ષ દરમિયાન ચાલુ મિલકતની નિશ્ચિત લઘુત્તમ રકમ જાળવવી પડશે જે ___ તરીકે ઓળખાય છે. આ એક સંકેત તરીકે કાર્ય કરે છે કે તેથી ચાલુ મિલકતો તેનાથી નીચેના સ્તરે ક્યારેય જશે નહી. સખત ચાલુ મિલકતો (hardcore current assets) રૂઢીચુસ્ત ચાલુ મિલકતો ફરતી ચાલુ મિલકતો સલામતી અથવા અનુકુળ ચાલુ મિલકતો સખત ચાલુ મિલકતો (hardcore current assets) રૂઢીચુસ્ત ચાલુ મિલકતો ફરતી ચાલુ મિલકતો સલામતી અથવા અનુકુળ ચાલુ મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતની શીડ્યુલ્ડ વેપારી બેન્કોના સંદર્ભમાં નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ? શીડ્યુલ્ડ વેપારી બેન્કો એ એવી બેંકો છે કે ભારતીય રીઝર્વ બેંક ધારા-1934ની બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ છે. શીડ્યુલ્ડ વેપારી બેંકને ભારતીય રીઝર્વ બેન્કના બધા જ નિયમોનું પાલન કરવાની જરૂર નથી. શીડ્યુલ્ડ વેપારી બેંકો એ એવી બેંકો છે જે ભારતીય રીઝર્વ બેંક નિયમન ધારો-1949ની બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ છે. શીડ્યુલ્ડ વેપારી બેન્કોએ વૈધાનિક રોકડતા પ્રમાણ (SLR)ના નહીં પરંતુ રોકડ અનામત પ્રમાણ (CRR) ના ધોરણોને અનુસરવા પડે છે. શીડ્યુલ્ડ વેપારી બેન્કો એ એવી બેંકો છે કે ભારતીય રીઝર્વ બેંક ધારા-1934ની બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ છે. શીડ્યુલ્ડ વેપારી બેંકને ભારતીય રીઝર્વ બેન્કના બધા જ નિયમોનું પાલન કરવાની જરૂર નથી. શીડ્યુલ્ડ વેપારી બેંકો એ એવી બેંકો છે જે ભારતીય રીઝર્વ બેંક નિયમન ધારો-1949ની બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ છે. શીડ્યુલ્ડ વેપારી બેન્કોએ વૈધાનિક રોકડતા પ્રમાણ (SLR)ના નહીં પરંતુ રોકડ અનામત પ્રમાણ (CRR) ના ધોરણોને અનુસરવા પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ? આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જે અંદાજપત્ર સામન્ય રીતે અંદાજીત નફા-નુકશાન ખાતું અને પાકા સરવૈયાનું સ્વરૂપ લે છે તે ___ તરીકે ઓળખાય છે. વેચાણ અંદાજપત્ર રોકડ અંદાજપત્ર સર્વગ્રાહી અંદાજપત્ર પરિવર્તનશીલ અંદાજપત્ર વેચાણ અંદાજપત્ર રોકડ અંદાજપત્ર સર્વગ્રાહી અંદાજપત્ર પરિવર્તનશીલ અંદાજપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) GST કાયદા અનુસાર કોણે મૂળ સ્ત્રોત માંથી વેરો એકત્ર (TCS) કરવાનું કાર્ય કરવું જરૂરી છે ? જોબ વર્કર ઈ-કોમર્સ ઓપરેટર ટ્રાન્સપોર્ટ ઓપરેટર આંતરિક સેવા વિતરણ કર્તા જોબ વર્કર ઈ-કોમર્સ ઓપરેટર ટ્રાન્સપોર્ટ ઓપરેટર આંતરિક સેવા વિતરણ કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જયારે ખેડૂત તમાકુના પાન કોઈ ફેક્ટરીને પુરા પાડે છે કે જે GST હેઠળ નોંધાયેલી છે. ત્યારે GST ચૂકવવાની જવાબદેહિતા કોની છે ? આપેલ પૈકી એક પણ નહીં ખેડૂતની તમાકુના પાન વેચનારની રીવર્સ ચાર્જ અંતર્ગત ખરીદનારની આપેલ પૈકી એક પણ નહીં ખેડૂતની તમાકુના પાન વેચનારની રીવર્સ ચાર્જ અંતર્ગત ખરીદનારની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP