ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સોમનાથ મંદિર ટ્રસ્ટના વર્તમાન ટ્રસ્ટીઓમાં કોનો સમાવેશ થતો નથી ?

વિજય રૂપાણી
જે.ડી.પરમાર
અમિત શાહ
લાલકૃષ્ણ અડવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ?

જામ દિગ્વિજયસિંહજી
જામ સતાજી
ખંડેરાવ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
"ડબલ ઈક્કટ" પદ્ધતિ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ?

ગુંથણની કળા
નાટ્ય કળા
નૃત્ય કળા
હાથશાળ દ્વારા વણાટની એક કળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP