ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ?

ફાગણ માસમાં
શિયાળામાં
પાક તૈયાર થાય ત્યારે
વરસાદના મોસમમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

ઇન્દુલાલ યાજ્ઞિક
જુગતરામ દવે
કુવરજીભાઇ
ભાઇલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP