GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયો મૂડીમાળખાનો સિધ્ધાંત નથી ? મોડીગ્લીયાની-મિલર અભિગમ પ્રણાલિકાગત સિદ્ધાંત અભિગમ ચોખ્ખી કામગીરી આવક અભિગમ ચોખ્ખી પડતર અભિગમ મોડીગ્લીયાની-મિલર અભિગમ પ્રણાલિકાગત સિદ્ધાંત અભિગમ ચોખ્ખી કામગીરી આવક અભિગમ ચોખ્ખી પડતર અભિગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો કંપની પોતાની ચલિત પડતર ઘટાડી શકે તેમ હોય તો નીચેના પૈકી કયું સંભવી શકે ? ફાળાનું પ્રમાણ ઘટશે, સમતૂટ બિંદુ ઘટશે. ફાળાનું પ્રમાણ વધશે, સમતૂટ બિંદુ વધશે. ફાળાનું પ્રમાણ ઘટશે, સમતૂટ બિંદુ વધશે. ફાળાનું પ્રમાણ વધશે, સમતૂટ બિંદુ ઘટશે. ફાળાનું પ્રમાણ ઘટશે, સમતૂટ બિંદુ ઘટશે. ફાળાનું પ્રમાણ વધશે, સમતૂટ બિંદુ વધશે. ફાળાનું પ્રમાણ ઘટશે, સમતૂટ બિંદુ વધશે. ફાળાનું પ્રમાણ વધશે, સમતૂટ બિંદુ ઘટશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયું રાજકોષીય નીતિનું સાધન નથી ? જાહેર ખર્ચ પ્રત્યક્ષ કરવેરા જાહેર દેવું રોકડ અનામત પ્રમાણ જાહેર ખર્ચ પ્રત્યક્ષ કરવેરા જાહેર દેવું રોકડ અનામત પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સંભાવના-વૃક્ષ વિશ્લેષણ નો શ્રેષ્ઠ ઉપયોગ ત્યારે જ થાય છે. જ્યારે રોકડ પ્રવાહની અપેક્ષા ___ રાખવામાં આવે. જોખમ મુક્ત સમય જતા સ્વતંત્ર અગાઉ ના સમય ગાળામાં રોકડપ્રવાહથી સંબંધિત નિશ્ચિતતા સાથે જાણ જોખમ મુક્ત સમય જતા સ્વતંત્ર અગાઉ ના સમય ગાળામાં રોકડપ્રવાહથી સંબંધિત નિશ્ચિતતા સાથે જાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) આવક ગણતરી અને પ્રકટીકરણ ધોરણો-II (ICDS - II) ___ ને લાગુ પડે છે. ઉપજનું સંપાદન હિસાબી નીતિઓ ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન બાંધકામનો કરાર ઉપજનું સંપાદન હિસાબી નીતિઓ ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન બાંધકામનો કરાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ વિધાનો માંથી કયું સાચું છે ? સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે. અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે. વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે. અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે. વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP