GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
બેંકસિલકમેળના સંબંધિત નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? I. રોકડમેળ અને બેંક પાસબુક વચ્ચેનો તફાવત આમનોંધ દ્વારા સુધારવો પડે છે. II. બેંકસિલકમેળ તૈયાર કરતાં, રોકડમેળમાં તારીખ પહેલા નોંધાયેલ વ્યવહારના ઉતારા, પરંતુ બેંકમાં તારીખ બાદ જમા થયેલ, પાસબુકમાં ઓવરડાફટની બાકી ઘટાડશે. III. રોકડમેળમાં નહી નોંધાયેલ બેકચાર્જીસ હવાલાદ્વારા બેંસિલકમેળમાં નોંધવા જોઇએ. IV. ગ્રાહક પાસેથી મળેલ ચેક કે જે તારીખ બાદ નકારાયેલ હોય તો તેની રોકડમેળમાં જમાનોંધ જરૂરી છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં જાહેર ક્ષેત્રના બેન્કિંગના સંદર્ભમાં નીચેનામાંથી કયુ/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબ ની પસંદગી કરો. I. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે. II. બિનકાર્યક્ષમ મિલકતોની સમસ્યા એ જાહેર ક્ષેત્રની બેંકો ની સામે નોંધપાત્ર સમસ્યા છે. III. જાહેર ક્ષેત્રની બેંકોમાં સરકાર અને ભારતીય રિઝર્વ બેંક બંને દ્વારા નિયંત્રણ થાય છે. IV. વર્ષ 2021-22નાં બજેટમાં સરકારે જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી છે.