ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા કચ્છી માલમે વાસકો-દ-ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિન્દીથી મલબાર કિનારા સુધી દિશા આપી?

કાનજી માલમ
વીરજી માલમ
રામસિંહ માલમ
શ્યામ માલમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શીખામણિયો' તરીકે ઓળખાતા હતા ?

ફુલચંદ શાહ
નૃસિંહ વિભાકર
ડાહ્યાભાઈ ધોળશાજી
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ?

આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે
આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું.
મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે.
આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP