ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કોટવાલની શી ફરજ હતી ? ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું. આપેલ તમામ કિલ્લાનું ધ્યાન રાખવું કિંમતોનું નિયમન કરવું. ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું. આપેલ તમામ કિલ્લાનું ધ્યાન રાખવું કિંમતોનું નિયમન કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ? વરસાદના મોસમમાં પાક તૈયાર થાય ત્યારે શિયાળામાં ફાગણ માસમાં વરસાદના મોસમમાં પાક તૈયાર થાય ત્યારે શિયાળામાં ફાગણ માસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં પ્રારંભ થયેલ સંસ્થાઓ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડી સાચી છે ? સંગ્રહાલય : જુનાગઢ, 1849 ઔદ્યોગિક વસાહત : વાપી, 1968 અનાથાશ્રમ : અમદાવાદ, 1892 મહિલા સહકારી બેંક : સુરત, 1994 સંગ્રહાલય : જુનાગઢ, 1849 ઔદ્યોગિક વસાહત : વાપી, 1968 અનાથાશ્રમ : અમદાવાદ, 1892 મહિલા સહકારી બેંક : સુરત, 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે ? સંસ્કૃતિકુંજ મેળો તરણેતરનો મેળો ભવનાથ મહાદેવનો મેળો વૌઠાનો મેળો સંસ્કૃતિકુંજ મેળો તરણેતરનો મેળો ભવનાથ મહાદેવનો મેળો વૌઠાનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દક્ષિણ ગુજરાતની કઈ જાતિ અષાઢ વદ અમાસના દિવસે દિવાસોનો ઢીંગલો ઉત્સવ ઉજવે છે ? રાઠવા ભીલ દુબળા કુંકણા રાઠવા ભીલ દુબળા કુંકણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ? જામ દિગ્વિજયસિંહજી ખંડેરાવ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ જામ સતાજી જામ દિગ્વિજયસિંહજી ખંડેરાવ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ જામ સતાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP