ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'પિઠોરા' શું છે ?

આદિવાસી ચિત્રકલા
આદિવાસી નૃત્ય
આદિવાસી તહેવાર
આદિવાસી સંગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ?

કનકાઈ
ગોપનાથ
કોળીયાક
બાણેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા ?

રવિશંકર મહારાજ
મનુભાઈ પંચોળી દર્શક
નાનાભાઈ ભટ્ટ
પરીક્ષિણ મજુમદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP