ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ? વ્યોમેશચંદ્ર બેનરજી સર સી. શંરણનાયર દાદાભાઈ નવરોજી બદુરીદિ્ન તૈયબજી વ્યોમેશચંદ્ર બેનરજી સર સી. શંરણનાયર દાદાભાઈ નવરોજી બદુરીદિ્ન તૈયબજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાદેશિક સૈના સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 9 ઓકટોબર 13 ઓકટોબર 14 ઓકટોબર 12 ઓકટોબર 9 ઓકટોબર 13 ઓકટોબર 14 ઓકટોબર 12 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ? વ્યાકરણશાસ્ત્રી કવિ ગણિતશાસ્ત્રી ખગોળશાસ્ત્રી વ્યાકરણશાસ્ત્રી કવિ ગણિતશાસ્ત્રી ખગોળશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ સર આયરફૂટ લોર્ડ વેલેસ્લી લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ સર આયરફૂટ લોર્ડ વેલેસ્લી લોર્ડ વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ? રિપન વિલિયમ બેન્ટિક કોર્નવોલિસ ડેલહાઉસી રિપન વિલિયમ બેન્ટિક કોર્નવોલિસ ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ? લાહોર જલંધર લુધિયાણા અમૃતસર લાહોર જલંધર લુધિયાણા અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP