ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ? દાદાભાઈ નવરોજી બદુરીદિ્ન તૈયબજી વ્યોમેશચંદ્ર બેનરજી સર સી. શંરણનાયર દાદાભાઈ નવરોજી બદુરીદિ્ન તૈયબજી વ્યોમેશચંદ્ર બેનરજી સર સી. શંરણનાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ? કુટુંબ પ્રેમથી ઉત્સવ પ્રેમથી દેશ પ્રેમથી વૃક્ષ પ્રેમથી કુટુંબ પ્રેમથી ઉત્સવ પ્રેમથી દેશ પ્રેમથી વૃક્ષ પ્રેમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ? કુમારપાલ ધર્મપાલ દેવપાલ ગોપાલપાલ કુમારપાલ ધર્મપાલ દેવપાલ ગોપાલપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ? યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુપ્તકાળમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને ___ કહેવામાં આવતા હતાં. ઉપારીકા રાજુકા પરદેશીકા મહામાત્ર ઉપારીકા રાજુકા પરદેશીકા મહામાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ? એનએચ -3 એનએચ -1 તથા એનએચ -2 એનએચ -1 એનએચ -2 એનએચ -3 એનએચ -1 તથા એનએચ -2 એનએચ -1 એનએચ -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP