GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી ભારતમાં કયું/કયા ઈ બેન્કિંગનું/નાં ગેરલાભ/ગેરલાભો નથી ? વ્યવહારોની પ્રક્રિયાની ગતિમાં ઘટાડો વ્યવહારોના ખર્ચમાં ઘટાડો અને સુરક્ષા અને કાનૂની જોખમની બંને વ્યવહારોના ખર્ચમાં ઘટાડો સુરક્ષા અને કાનૂની જોખમની હાજરી વ્યવહારોની પ્રક્રિયાની ગતિમાં ઘટાડો વ્યવહારોના ખર્ચમાં ઘટાડો અને સુરક્ષા અને કાનૂની જોખમની બંને વ્યવહારોના ખર્ચમાં ઘટાડો સુરક્ષા અને કાનૂની જોખમની હાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ઓડીટીંગના ધોરણો એ ઓડીટ પ્રક્રિયાથી અલગ પડે છે. ઓડીટ પ્રક્રિયા એ ___ સાથે સંબંધિત છે. ગુણવત્તા માપદંડ કામની પદ્ધતિઓ ઓડીટર દ્વારા કરવામાં આવેલ ઓડીટ ધારણાઓ ઓડીટર દ્વારા કરવામાં આવેલ કૃત્યો (Acts) ગુણવત્તા માપદંડ કામની પદ્ધતિઓ ઓડીટર દ્વારા કરવામાં આવેલ ઓડીટ ધારણાઓ ઓડીટર દ્વારા કરવામાં આવેલ કૃત્યો (Acts) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં નાણાકીય નીતિના ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે અને ભારતમાં રાજકોષીય નીતિનાં ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે. નાણામંત્રી, ભારતીય રિઝર્વ બેંક રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી, નાણામંત્રી ભારતીય રિઝર્વ બેંક, નાણામંત્રી નાણામંત્રી, ભારતીય રિઝર્વ બેંક રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી, નાણામંત્રી ભારતીય રિઝર્વ બેંક, નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? કાચું સરવૈયું એ નફા-નુકશાન ખાતું તૈયાર કર્યા બાદ તૈયાર કરાય છે. કાચા સરવૈયાનું કાયદાના દ્રષ્ટિકોણથી કોઈ વૈધાનિક મહત્વ નથી. કાચું સરવૈયું એ ફક્ત ઉપજ-ખર્ચના ખાતાની બાકી દર્શાવે છે. કાચું સરવૈયું એ ફક્ત મિલકત અને દેવાની બાકી દર્શાવે છે. કાચું સરવૈયું એ નફા-નુકશાન ખાતું તૈયાર કર્યા બાદ તૈયાર કરાય છે. કાચા સરવૈયાનું કાયદાના દ્રષ્ટિકોણથી કોઈ વૈધાનિક મહત્વ નથી. કાચું સરવૈયું એ ફક્ત ઉપજ-ખર્ચના ખાતાની બાકી દર્શાવે છે. કાચું સરવૈયું એ ફક્ત મિલકત અને દેવાની બાકી દર્શાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ વિધાન પૈકી કયું વિધાન સાચું છે ? સંસદ સભ્યને મળતો પગાર કરમુક્ત છે. એક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ અંગે મળેલ રૂા. 30,000 પૈકી તેણે બચાવેલ રૂા. 6,000 કરપાત્ર ગણાશે. દાણચોરીનાં ધંધામાંથી થતી આવક કરપાત્ર છે. હિન્દી પુસ્તકના લેખકને કેન્દ્ર સરકાર તરફથી મળેલ રૂા. 50,000 નું પ્રથમ ઈનામ કરપાત્ર આવક ગણાશે. સંસદ સભ્યને મળતો પગાર કરમુક્ત છે. એક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ અંગે મળેલ રૂા. 30,000 પૈકી તેણે બચાવેલ રૂા. 6,000 કરપાત્ર ગણાશે. દાણચોરીનાં ધંધામાંથી થતી આવક કરપાત્ર છે. હિન્દી પુસ્તકના લેખકને કેન્દ્ર સરકાર તરફથી મળેલ રૂા. 50,000 નું પ્રથમ ઈનામ કરપાત્ર આવક ગણાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) નીચેના પૈકી શું કરી શકે છે ? ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે આપેલ તમામ રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે આપેલ તમામ રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP