ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. દલપતરામ નર્મદ શામળ અખો દલપતરામ નર્મદ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? રમણલાલ વ. દેસાઈ મણિલાલ દ્વિવેદી મણિશંકર રત્નજી ભટ્ટ રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ મણિલાલ દ્વિવેદી મણિશંકર રત્નજી ભટ્ટ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? સાયમન કમિશન ગોળમેજી પરિષદ ચોરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ગોળમેજી પરિષદ ચોરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાધુ જીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. શિયાણી દાતાર મિયાગામ શિનોર શિયાણી દાતાર મિયાગામ શિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ? ખલીલ આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા ધનતેજવી મરિઝ ખલીલ આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા ધનતેજવી મરિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદ રચિત 'નળાખ્યાન' નો મુખ્યરસ જણાવો ? ભયાનક હાસ્ય વીર કરૂણ ભયાનક હાસ્ય વીર કરૂણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP