ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. શામળ નર્મદ દલપતરામ અખો શામળ નર્મદ દલપતરામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ? ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક ઝવેરચંદ મેઘાણી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક ઝવેરચંદ મેઘાણી ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? અસહકાર આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ જલિયાંવાલાં બાગ હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ જલિયાંવાલાં બાગ હિંદ છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંવરબાઈનું મામેરું આખ્યાનકૃતિ ક્યાં કવિની છે ? કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ નન્હાલાલ નરસિંહ મહેતા કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ નન્હાલાલ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ? કાકાસાહેબ કાલેલકર નરસિંહરાવ દિવેટીયા ચંદ્રવદન સી. મહેતા જયંત પાઠક કાકાસાહેબ કાલેલકર નરસિંહરાવ દિવેટીયા ચંદ્રવદન સી. મહેતા જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? નિરંજન ભગત મુકેશ જોષી શ્યામ સાધુ ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત મુકેશ જોષી શ્યામ સાધુ ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP