ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. નર્મદ અખો દલપતરામ શામળ નર્મદ અખો દલપતરામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.(a) નિરાલા(b) વનમાળી(c) પરમહંસ(d) ધૂનિરામ(1) સૂર્યકાન્ત ત્રિપાઠી (2) કેશવ હર્ષદ ધ્રુવ (3) સચ્ચિદાનંદ સ્વામી (4) ગૌરીશંકર ત્રિવેદી a-1, b-2, c-3, d-4 a-2, b-3, c-1, d-4 a-4, b-3, c-1, d-2 a-4, b-1, c-2, d-3 a-1, b-2, c-3, d-4 a-2, b-3, c-1, d-4 a-4, b-3, c-1, d-2 a-4, b-1, c-2, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક.મા. મુનશી રચિત નથી ? પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ કરણઘેલો જય સોમનાથ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ કરણઘેલો જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘનશ્યામ' કયા લેખકનું ઉપનામ છે ? રામનારાયણ પાઠક ઝીણાભાઈ દેસાઈ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ રામનારાયણ પાઠક ઝીણાભાઈ દેસાઈ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. આંતરપ્રાસ અનન્વય વ્યતિરેક ઉપમા આંતરપ્રાસ અનન્વય વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP