ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?

ક્ષેમુ દિવેટીયા
આનંદશંકર ધ્રુવ
રણજિતરામ મહેતા
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી
ધરતીનું લૂણ - સ્વામી આનંદ
હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ
ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
ગૌરીશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
દિગીશ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP