ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. શામળ અખો નર્મદ દલપતરામ શામળ અખો નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. અખો વલ્લભ મેવાડો પ્રીતમ ઝવેરચંદ મેઘાણી અખો વલ્લભ મેવાડો પ્રીતમ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ કયાં થયો હતો ? વડાલી ભોયણી ઈડર ધોળકા વડાલી ભોયણી ઈડર ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? ક્ષેમુ દિવેટીયા આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા રવિશંકર રાવળ ક્ષેમુ દિવેટીયા આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ધરતીનું લૂણ - સ્વામી આનંદ હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ધરતીનું લૂણ - સ્વામી આનંદ હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી ગૌરીશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી દિગીશ મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી ગૌરીશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી દિગીશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP