ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ?

રામ કૃષ્ણ પરમહંસ
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
દેશમાં ઉજવાતા ઉત્સવો અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

સારી-ઈ-ગુલર્ફરોશન - દિલ્હી
હોર્ન બિલ - અરુણાચલ પ્રદેશ
હરિયાળી તીજ - બિહાર, ઉત્તર પ્રદેશ
ગણગૌર - રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી કોણ તબલાંવાદક નથી ?

હેતલ મહેતા
રાજલ શાહ
વિનોદ વૈષ્ણવ
પૂર્વી મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
યોગ્ય જોડકું જોડો :
a. બંગાળ
b. પંજાબ
c. મહારાષ્ટ્ર
d. ઉત્તર ભારતનો પૂર્વ વિસ્તાર
i. બાઉલ, ઝુમર, કિર્તન
ii. ગીધા, મહિયા, હીર
iii. પોવાડા, અભંગ, પદ
iv. કજરી, ઝુલા, શેરી

a-ii, b-i, c-iv, d-iii
a-i, b-ii, c-iv, d-iii
a-i, b-ii, c-iii, d-iv
a-ii, b-i, c-iii, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP