ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી રામ કૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી રામ કૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જેના કોતરેલા 56 આધારસ્તંભો સંગીતના સૂરો રજૂ કરે છે. તે પ્રખ્યાત વિજય-વિઠ્ઠલા મંદિર ક્યા આવેલું છે ? ભદ્રાયલમ બેલુર હમ્પી શ્રીરંગમ ભદ્રાયલમ બેલુર હમ્પી શ્રીરંગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા ગાયકને "ભારત રત્ન" એવોર્ડ આપવામાં આવેલ છે ? આશા ભોસલે દુર્ગા ખોટે લતા મંગેશકર કિશોર કુમાર આશા ભોસલે દુર્ગા ખોટે લતા મંગેશકર કિશોર કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ? બિહુ - આસામ ઓનમ - કેરળ પોંગલ - તમિલનાડુ ગણગોર - બિહાર બિહુ - આસામ ઓનમ - કેરળ પોંગલ - તમિલનાડુ ગણગોર - બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સુરદાસના ભક્તિગીતો કઈ બોલીમાં છે ? વ્રજ ખારી બોલી અવધ મૈથિલી વ્રજ ખારી બોલી અવધ મૈથિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કેટલા વર્ષ પછી એજ સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે ? 12 વર્ષ 8 વર્ષ 10 વર્ષ 4 વર્ષ 12 વર્ષ 8 વર્ષ 10 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP