ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી રામ કૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી રામ કૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઓળીપો' કયા પ્રકારની કલા છે ? કેશ ગૂંફનની ભીતચિત્ર વસ્ત્ર રંગવાની નખ રંગવાની કેશ ગૂંફનની ભીતચિત્ર વસ્ત્ર રંગવાની નખ રંગવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? ભગવત ગીતા મહાભારત રામાયણ કથોપનિષદ ભગવત ગીતા મહાભારત રામાયણ કથોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ? પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા પ્રેમચંદજી - ગૌદાન કાલિદાસ - કુમારસંભવ બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા પ્રેમચંદજી - ગૌદાન કાલિદાસ - કુમારસંભવ બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંજાબનું "જંગલ" કઈ કળા / પ્રવૃતિ સાથે સંકળાયેલ છે ? વાદન નાટ્ય દ્રશ્ય ગાયન વાદન નાટ્ય દ્રશ્ય ગાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે. વરલી ચિત્રો મધુબની ચિત્રો પેટકર ચિત્રો ઠાંગકા ચિત્રો વરલી ચિત્રો મધુબની ચિત્રો પેટકર ચિત્રો ઠાંગકા ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP