ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ?

દયાનંદ સરસ્વતી
રામ કૃષ્ણ પરમહંસ
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડી સાચી નથી ?

રંગાવલી - કર્ણાટક
ઐપન - હિમાચલ પ્રદેશ
મંડના - મધ્ય પ્રદેશ
કૌલ્લમ - તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

કડિયા ડુંગરની ગુફા - ભરૂચ
સાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ
ઝીંઝૂરીઝરની ગુફા - રાજકોટ
ખંભાલિડાની ગુફા - જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

કથોપનિષદ
રામાયણ
મહાભારત
ભગવત ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
જુલણ લીલા નૃત્ય ક્યા રાજ્યનું નૃત્ય છે ?

હિમાચલ પ્રદેશ
મહારાષ્ટ્ર
બિહાર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP