ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ?

નારાયણ દેસાઈ
કવિ ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ?

ગોપીક્રિષ્ના
અનંતમૂર્તિ
પુટપ્પા
શિવપ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP