ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ? દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક હસુ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક હસુ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શુક્લની કૃતિ 'હજો હાથ કરતાલ' નો સાહિત્યપ્રકાર જણાવો ? સોનેટ નિબંધ કવિતા ગઝલ સોનેટ નિબંધ કવિતા ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ના રચયિતા કવિ કાન્ત છે, આ 'અતિજ્ઞાન' શું છે ? મહાકાવ્ય નાટક ખંડકાવ્ય કરૂણ પ્રશસ્તિ મહાકાવ્ય નાટક ખંડકાવ્ય કરૂણ પ્રશસ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક અપુત્ર માણસનો પ્રબંધ' પાઠના લેખક જણાવો. મગનલાલ પટેલ ભોળાભાઈ પટેલ પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ મગનલાલ પટેલ ભોળાભાઈ પટેલ પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? ગોપીક્રિષ્ના અનંતમૂર્તિ પુટપ્પા શિવપ્રકાશ ગોપીક્રિષ્ના અનંતમૂર્તિ પુટપ્પા શિવપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP