ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. મીરાંબાઈ સ્વામી આનંદ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ સ્વામી આનંદ દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો ? નર્મદ નવલરામ ગોવર્ધનરામ દલપતરામ નર્મદ નવલરામ ગોવર્ધનરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો ? રવિશંકર મહારાજ ગાંધીજી મોરારજી દેસાઈ વિનોબા ભાવે રવિશંકર મહારાજ ગાંધીજી મોરારજી દેસાઈ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? સોરઠ સંતવાણી સિંધુડો માણસાઈના દીવા યુગવંદના સોરઠ સંતવાણી સિંધુડો માણસાઈના દીવા યુગવંદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાખનું પંખી’ કોનું આત્મવૃતાંત છે ? નટવરલાલ પંડ્યા ડૉ. પ્રબોધ પંડિત રમણલાલ સોની જીવરામ જોષી નટવરલાલ પંડ્યા ડૉ. પ્રબોધ પંડિત રમણલાલ સોની જીવરામ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારનાં પ્રથમ કાવ્યસંગ્રહનું નામ આપો. સમીપ પ્રતીક લીલેરો ઢાળ અશબ્દ સમીપ પ્રતીક લીલેરો ઢાળ અશબ્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP