ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો.

દયારામ
મીરાંબાઈ
સ્વામી આનંદ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ?

સંવેદનશીલતા
ચિત્રાત્મકતા
ચિંતનાત્મકતા
ચરિત્રાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ?

રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ
ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો
ધનપાલ - ભવિસતકાહા
કલ્હણ - કથાસરિતસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો.

કુતુબ નાસિરહુસેન
કુતુબ અલીખાન
કુતુબ અબ્દુલહુસેન
કુતુબ મલિકહુસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP