સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની સ્થાપના વર્ષ 2001માં કરવામાં આવી હતી.
એક પણ નહીં
આપેલ બંને
ભારત વર્ષ 2017માં SCOનું કાયમી સભ્ય બન્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

કાવ્યકલ્પલતા
ધર્માભ્યુદય
વિવેકકલિકા
કથારત્નાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પુરાવા તરીકે નીચેના પૈકી કઇ બાબત કોર્ટમાં ગ્રાહ્ય (માન્ય) છે ?

મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન
આરોપીની કબુલાત
પોલીસ સમક્ષનું નિવેદન
ઉપરના તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP