ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? રમ્યા વિદ્રોહ મુંડા વિદ્રોહ સંથાલ વિદ્રોહ ખોંડ વિદ્રોહ રમ્યા વિદ્રોહ મુંડા વિદ્રોહ સંથાલ વિદ્રોહ ખોંડ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ? ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1901 ઈ.સ. 1895 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1901 ઈ.સ. 1895 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ? જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ? દુ:ખ અને તેની નાબુદી મુક્તિ આખરી વાસ્તવિકતા યોગ્ય કાર્ય દુ:ખ અને તેની નાબુદી મુક્તિ આખરી વાસ્તવિકતા યોગ્ય કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ કોર્નવોલિસ લોર્ડ ઓકલૈડ લોર્ડ ડેલહાઉસી લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ કોર્નવોલિસ લોર્ડ ઓકલૈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP