ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ?

ખોંડ વિદ્રોહ
રમ્યા વિદ્રોહ
સંથાલ વિદ્રોહ
મુંડા વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ?

ચોલ સામ્રાજ્ય
મરાઠા સામ્રાજ્ય
વિજયનગર સામ્રાજ્ય
ગુપ્ત સામ્રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ?

અભિનવ ભારત
આધુનિક ભારત
રાષ્ટ્રીય ભારત
આપણું ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP