ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ શાસન દરમિયાન ઘણા બધા ‘વન સત્યાગ્રહ' ક્યા થયેલા હતા ? તમિલનાડુ મધ્ય પ્રદેશ કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ મધ્ય પ્રદેશ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી વિવેકાનંદ સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો ? દિલ્હી ધરાસણા ચંપારણ બારડોલી દિલ્હી ધરાસણા ચંપારણ બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ? ટોલેમી અલબરૂની રવિશંકર મહારાજ ઝવેરચંદ મેઘાણી ટોલેમી અલબરૂની રવિશંકર મહારાજ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રસંગ્રામ દરમ્યાનની સંસ્થાઓ અને તેનાં વિસ્તારને યોગ્ય રીતે જોડો.1) સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી 2) સ્વદેશી મિત્ર મંડળ 3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 4) ઝંડા સત્યાગ્રહ A) નાગપુર B) મુંબઈ C) બંગાળ D) અમદાવાદ 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? એમ.એચ. મેરીગોવડા એસ.પી. ગૌતમ વિશ્વનાથ ધનદેવ હરીશ અગ્રવાલ એમ.એચ. મેરીગોવડા એસ.પી. ગૌતમ વિશ્વનાથ ધનદેવ હરીશ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP