ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ શાસન દરમિયાન ઘણા બધા ‘વન સત્યાગ્રહ' ક્યા થયેલા હતા ? કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ મધ્ય પ્રદેશ કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સને 1920 થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતુ તે કયા નામથી જાણીતું છે ? હિંદ છોડો આંદોલન અસહકારનું આંદોલન સવિનય કાનૂન ભંગ આંદોલન ખિલાફત આંદોલન હિંદ છોડો આંદોલન અસહકારનું આંદોલન સવિનય કાનૂન ભંગ આંદોલન ખિલાફત આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? સોલંકી પલ્લવ ગુપ્ત કુશાણ સોલંકી પલ્લવ ગુપ્ત કુશાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? લોકમાન્ય ટિળકે ગાંધીજીએ દાદાભાઈ નવરોજીએ વિનોબા ભાવેએ લોકમાન્ય ટિળકે ગાંધીજીએ દાદાભાઈ નવરોજીએ વિનોબા ભાવેએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબ્જો મેળવી લીધો ? બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ પાણીપતનું યુદ્ધ ગુજરાત યુદ્ધ બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ પાણીપતનું યુદ્ધ ગુજરાત યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીના યુદ્ધમાં મુગલ સમ્રાટ અકબરની સેનાનું મુખ્ય નેતૃત્વ કોણે કર્યું હતું ? રામશાહ તૌમર અલી આસફખાન માનસિંહ પ્રથમ સૈયદ અહેમદ ખાન રામશાહ તૌમર અલી આસફખાન માનસિંહ પ્રથમ સૈયદ અહેમદ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP