ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

હંસાઉલી-અસાઈત ઠાકર
ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન
હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ
પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે.
આ મંદિર સાત માળનું છે.
આપેલ તમામ
દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ?

બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
અમદાવાદ મિલ કામદાર હડતાલ
દાંડીકૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ?

લલિતાદેવી અને અનુપમાદેવી
રિદ્ધિ અને સિદ્ધિ
ગંગા અને યમુના
જયા અને પાર્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP