ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

હંસાઉલી-અસાઈત ઠાકર
પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ
ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન
હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ?

ગાંધીજી
સ્વામી વિવેકાનંદ
રવીન્દ્રનાથ ટાગોર
સ્વામી દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ?

સુલતાન મુઝફ્ફરશાહ
અકબર
શાહજહાં
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP