ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાંચીના સ્તૂપમાં કેટલા સિંહવાળું સિંહર્દશ્ય છે ? ત્રણ બે ચાર પાંચ ત્રણ બે ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ? સહયોગ ગૃહ વનિતા આશ્રમ નારીવિકાસ ગૃહ વિકાસગૃહ સહયોગ ગૃહ વનિતા આશ્રમ નારીવિકાસ ગૃહ વિકાસગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ? ભરૂચ કચ્છ ખંભાત ભાવનગર ભરૂચ કચ્છ ખંભાત ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ? મલ્લિનાથ અજિતનાથ આદિનાથ મહાવીર સ્વામી મલ્લિનાથ અજિતનાથ આદિનાથ મહાવીર સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત નર્મદા નિગમ તથા સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1984 1973 1988 1978 1984 1973 1988 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP