ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાંચીના સ્તૂપમાં કેટલા સિંહવાળું સિંહર્દશ્ય છે ? ચાર બે પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભોજની વાવ કયા જિલ્લામાં આવેલી છે ? પાટણ અમદાવાદ વડોદરા સુરેન્દ્રનગર પાટણ અમદાવાદ વડોદરા સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? સપ્તેશ્વર મહાદેવ ઘેલા સોમનાથ સોમનાથ ગોપનાથ સપ્તેશ્વર મહાદેવ ઘેલા સોમનાથ સોમનાથ ગોપનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 18મી ઓકટોબર, 1920 2જી ઓક્ટોબર, 1948 2જી ઓક્ટોબર, 1920 18મી ઓકટોબર, 1948 18મી ઓકટોબર, 1920 2જી ઓક્ટોબર, 1948 2જી ઓક્ટોબર, 1920 18મી ઓકટોબર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ? નરેન્દ્ર ભાઈ મોદી અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ નરેન્દ્ર ભાઈ મોદી અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહારાજા ભાવસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP