ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંબુભાઈ પુરાણી પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહ્યા અને પાછા ફરી ઈ.સ. 1947માં કયાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી હતી ?

નવસારી
અમદાવાદ
વડોદરા
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ?

હિતેન્દ્રભાઈ દેસાઈ
બાબુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP