ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્તંભતીર્થ એટલે ? ખંભાત સિદ્ધપુર ભૂજ વડનગર ખંભાત સિદ્ધપુર ભૂજ વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ? મણિશંકર કીકાણી નવલરામ મણિલાલ ત્રિવેદી મનસુખરામ ત્રિપાઠી મણિશંકર કીકાણી નવલરામ મણિલાલ ત્રિવેદી મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો ? દેવસૂરિ ભીમદેવ પહેલો વિસલદેવ કુમારપાળ દેવસૂરિ ભીમદેવ પહેલો વિસલદેવ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક (અમદાવાદ)ની સ્થાપના કોણે કરી હતી ? રવિશંકર રાવળ નંદન મહેતા ભીખુભાઈ ભાવસાર ત્રિભોવનદાસ પટેલ રવિશંકર રાવળ નંદન મહેતા ભીખુભાઈ ભાવસાર ત્રિભોવનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રોમના કયા ઈતિહાસકાર મુજબ રોમનું અઢળક સોનું ઢસડાઈ જાય છે. તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો ? પ્લિની સ્ટ્રેબો ટોલેમી ઓરોકૂલ પ્લિની સ્ટ્રેબો ટોલેમી ઓરોકૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્ષત્રપો અને મૈત્રકો ___ હતા. બૌદ્ધધર્મી શૈવ શાક્ત વૈષ્ણવ બૌદ્ધધર્મી શૈવ શાક્ત વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP