ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ?

ગાંધીજી
સ્વામી દયાનંદ સરસ્વતી
રવીન્દ્રનાથ ટાગોર
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પૂરાતત્વવિદને ફાળે જાય છે ?

આર.એસ. બિસ્ત
એસ.આર.રાવ
બી.બી. લાલ
બી. એન. મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP