સામાન્ય જ્ઞાન (GK) પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિતયમાં કેવી રીતે ઓળખાય છે ? નવલકથા નવલિકા આખ્યાન આત્મકથા નવલકથા નવલિકા આખ્યાન આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?૧. કસરા (બનાસકાંઠા) ૨. દેલમાલ (મહેસાણા) ૩. ખેડાવાડા (સાબરકાંઠા) માત્ર ૨ માત્ર ૧ માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૨ માત્ર ૧ માત્ર ૧,૨ ૧,૨,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હૈદ્રાબાદ કઇ નદીના કિનારે આવેલુ છે ? ગોદાવરી તુંગભદ્રા મૂસી મહી ગોદાવરી તુંગભદ્રા મૂસી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) PM 2.5 કણોનો વ્યાસ કેટલો હોય છે ? 2.5 માઈક્રોમીટર 2.5 મિલીમીટર 2.5 મીટર 2.5 નેનોમીટર 2.5 માઈક્રોમીટર 2.5 મિલીમીટર 2.5 મીટર 2.5 નેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વોલમાર્ટ શું છે ? ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિ એક વિશાળ સ્ટોર ફર્નિચરની દુકાન જાણીતા બિલ્ડર ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિ એક વિશાળ સ્ટોર ફર્નિચરની દુકાન જાણીતા બિલ્ડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ? દેવચંદ્રસૂરિ નરચંદ્રસૂરિ બુદ્ધિસાગરસૂરિ જિનેશ્વરસૂરિ દેવચંદ્રસૂરિ નરચંદ્રસૂરિ બુદ્ધિસાગરસૂરિ જિનેશ્વરસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP