Talati Practice MCQ Part - 4
જોગણીમાતાનું પ્રાચીન મંદિર ‘પાલોદર’ કયા જિલ્લામાં આવેલું છે ?

અરવલ્લી
સાબરકાંઠા
મહેસાણા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘બંદીઘર’ કોની નવલકથા છે ?

રમણભાઈ નીલકંઠ
ન્હાનાલાલ
મનુભાઈ પંચોળી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઝીણાભાઈ દેસાઈ કયા સાહિત્ય પ્રકાર માટે પ્રખ્યાત છે ?

વાર્તાસંગ્રહ
હાઈકુ
છપ્પાશૈલી
કયસ કાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતનું પાળીયાઓનું નગર કયું છે ?

હળવદ
અડાસ
ભૂચરમોરી
ધ્રાંગધ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP