ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ? બનારસ ઢાકા લાહોર હાવડા બનારસ ઢાકા લાહોર હાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? ઋગ્વેદ મુંડક ઉપનિષદ અથર્વવેદ ચંદોગ્યા ઉપનિષદ ઋગ્વેદ મુંડક ઉપનિષદ અથર્વવેદ ચંદોગ્યા ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો. રાસબેહારી બોઝ મોહનસિંઘ નિરંજનસિંઘ ગીલ સુભાષચંદ્ર બોઝ રાસબેહારી બોઝ મોહનસિંઘ નિરંજનસિંઘ ગીલ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ 2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક 4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ 2,3 અને 4 1,2 અને 4 1,2,3 અને 4 1,2 અને 3 2,3 અને 4 1,2 અને 4 1,2,3 અને 4 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ? ડિસેમ્બર, 1932 નવેમ્બર, 1931 નવેમ્બર, 1932 સપ્ટેમ્બર, 1931 ડિસેમ્બર, 1932 નવેમ્બર, 1931 નવેમ્બર, 1932 સપ્ટેમ્બર, 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધી-ઈરવિન સમજૂતી ક્યારે થઈ હતી ? માર્ચ 1930 માર્ચ 1931 માર્ચ 1932 માર્ચ 1929 માર્ચ 1930 માર્ચ 1931 માર્ચ 1932 માર્ચ 1929 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP