ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ? હાવડા લાહોર ઢાકા બનારસ હાવડા લાહોર ઢાકા બનારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું ? બેંગોલ ગેઝેટ હિન્દ ન્યૂઝ પંજાબ કેસરી ધી ઈન્ડિયા બેંગોલ ગેઝેટ હિન્દ ન્યૂઝ પંજાબ કેસરી ધી ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોવિંદ ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ કયા વંશના હતા ? ચાલુક્ય રાષ્ટ્રકૂટ ગુર્જર પ્રતિહાર પાલ ચાલુક્ય રાષ્ટ્રકૂટ ગુર્જર પ્રતિહાર પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? કબીર કાલિદાસ રવિદાસ તુલસીદાસ કબીર કાલિદાસ રવિદાસ તુલસીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? આર્ય અષ્ટાંગીક માર્ગ આપેલ પૈકી એક પણ નહીં બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આર્ય અષ્ટાંગીક માર્ગ આપેલ પૈકી એક પણ નહીં બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ભગવાન બુદ્ધના આઠ શિષ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ? જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ ગાંધીજી મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ ગાંધીજી મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP