ભારતની ભૂગોળ (Geography of India)
કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ?

ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ.
ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ.
બર્માશેલ ઓઈલ કોર્પો. લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

મણિપુર
મેઘાલય
નાગાલેન્ડ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે ?

લક્ષદ્વીપ
દમણ અને દીવ
દાદરા અને નગર હવેલી
આંદામાન અને નિકોબાર ટાપુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

ઉષ્ણતાપમાન
બાષ્પીભવન
તાજા પાણીનો જથ્થો
દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP