ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

મનુભાઈ પંચોળી
ગોવર્ધનરામ ત્રિપાઠી
પીતાંબર પટેલ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

ગુજરાતનો નાથ
વનરાજ ચાવડો
ઝેર તો પીધાં છે જાણી જાણી
માનવીની ભવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઊગે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં - આ પંક્તિ નો છંદ જણાવો.

શાર્દૂલવિક્રીડિત
અનુષ્ટુપ
પૃથ્વી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભવાઈ મંડળીના મોવડીને ___ નામે ઓળખવામાં આવે છે.

રંગલો
નાયક
દાદુ
ઠાકર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP