Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈ.સ. 1905માં ભારતમાં સૌપ્રથમ કોલકાત્તા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિષય ભણાવવાની શરૂઆત કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ? બોઝેન્દ્રનાથ સીલ ડો. એન.એન. એનગુપ્તા રાધાકમલ મુખરજી રાજેન્દ્રનાથ બેનર્જી બોઝેન્દ્રનાથ સીલ ડો. એન.એન. એનગુપ્તા રાધાકમલ મુખરજી રાજેન્દ્રનાથ બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુના અંગેના પુરાવા નાશ કરવા અંગેના ગુના બદલ સજાની ઇન્ડિયન પીનલ કોડ -1860ની કઈ કલમમાં કરવામાં આવી છે ? 226 198 218 204 226 198 218 204 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 18 વર્ષમાં એકવાર મેળો ભરાય છે એ ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર કયાં આવેલું છે ? તાપી વડોદરા નર્મદા ભરૂચ તાપી વડોદરા નર્મદા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક લાઇનમાં યશનો ક્રમ આગળથી 7મો અને પાછળથી 19 મો હોય તો તે લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે ? 26 24 25 27 26 24 25 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ? ખેડા સત્યાગ્રહ દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદારની હડતાલ ખેડા સત્યાગ્રહ દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદારની હડતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયુ બ્લડગ્રુપ નથી ? A- C+ B+ A+ A- C+ B+ A+ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP