ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ? અંબાલાલ દેસાઈ કે.હ.ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી રણછોડભાઈ ઉદયરામ અંબાલાલ દેસાઈ કે.હ.ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી રણછોડભાઈ ઉદયરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો. દયારામ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નરસિંહ મહેતા સ્વામી આનંદ દયારામ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નરસિંહ મહેતા સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ એ ___ રાજવંશના કુંવરી હતા. સિસોદિયા રાઠોડ કછવાહા ચૌહાણ સિસોદિયા રાઠોડ કછવાહા ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ દાદા રાવ દુદાજીએ માતા વીરકુંવરીએ શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ દાદા રાવ દુદાજીએ માતા વીરકુંવરીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંતવિલાસ કૃતિના કર્તા કોણ છે ? શ્રીધર વ્યાસ ભીમ અજ્ઞાત અબ્દુલ રહેમાન શ્રીધર વ્યાસ ભીમ અજ્ઞાત અબ્દુલ રહેમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પૂર્વાલાપ" ના રચયિતા કોણ છે ? રા.વિ.પાઠક કલાપી શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ.પાઠક કલાપી શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP