ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ? ગોવર્ધનરામ ત્રિપાઠી રણછોડભાઈ ઉદયરામ કે.હ.ધ્રુવ અંબાલાલ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી રણછોડભાઈ ઉદયરામ કે.હ.ધ્રુવ અંબાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ? ચંદ્રકાંત બક્ષી જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી પુરુરાજ જોષી ચંદ્રકાંત બક્ષી જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી પુરુરાજ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? ગાંધીજી સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સોરઠના મીરાબાઈ' તરીકે કોણ જાણીતા છે ? રમાબાઈ ગંગાસતી દાસી જીવણ પાનબાઈ રમાબાઈ ગંગાસતી દાસી જીવણ પાનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હડૂલા કાવ્યપ્રકાર કોણે આપ્યો છે ? શામળ દલપતરામ નર્મદ અખો શામળ દલપતરામ નર્મદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP