ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ?

કે.હ.ધ્રુવ
અંબાલાલ દેસાઈ
રણછોડભાઈ ઉદયરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ?

રણજિતરામ મહેતા
મહીપતરામ રૂપરામ
દુર્ગારામ મહેતા
બળવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ?

તારક મહેતા
ભગવતીકુમાર શર્મા
સુરેશ દલાલ
કાંતિ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP