ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ? અંબાલાલ દેસાઈ રણછોડભાઈ ઉદયરામ ગોવર્ધનરામ ત્રિપાઠી કે.હ.ધ્રુવ અંબાલાલ દેસાઈ રણછોડભાઈ ઉદયરામ ગોવર્ધનરામ ત્રિપાઠી કે.હ.ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રંગતરંગ' ભાગ 1 થી 6 ના લેખક કોણ ? સતીષ દવે સતીષ વ્યાસ જ્યોતીન્દ્ર દવે જ્યોતિન્દ્ર વ્યાસ સતીષ દવે સતીષ વ્યાસ જ્યોતીન્દ્ર દવે જ્યોતિન્દ્ર વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ? વિષ્ણુગુપ્ત યશોદામા બીજો મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય વિષ્ણુગુપ્ત યશોદામા બીજો મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સર્જક જયંત પાઠકને મળેલા એવોર્ડ / ચંદ્રક સંદર્ભે કયો વિકલ્પ સાચો છે ? રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક આપેલ તમામ રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. શ્યામ સાધુ ડો. હસુ યાજ્ઞિક ધના ભગત ચુનીલાલ મડિયા શ્યામ સાધુ ડો. હસુ યાજ્ઞિક ધના ભગત ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો’ – ગઝલના સર્જક કોણ છે ? અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી આદિલ મન્સૂરી જલન માતરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી આદિલ મન્સૂરી જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP