Talati Practice MCQ Part - 5
ઈ.સ.1908માં ન્યાયાધીશ કિંગ્સફર્ડની બગી ઉપર બોમ્બ ફેંકનાર કાંતિકારી ખુદીરામ બોઝની સાથે બીજા કયા ક્રાંતિકારી હતા ?

પ્રફુલ ચાકી
બારીન્દ્ર ઘોષ
હેમચંદ્ર દ્વારા
આસુતોષ મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પાસ થવાનું ધોરણ 50% છે. એક વિધાર્થી 118 ગુણ મેળવે અને 32 ગુણથી નાપાસ છે તો પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

200
250
400
300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જેમાં અભિલેખો રાખવામાં આવતા તેનું શું કહેવામાં આવે છે ?

અભિલેખ મંદિર
અભિલેખપોથી
અભિલેખાગાર
પુસ્તકાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'સુષ્ય સાથે ગિરિય પડઘા પાડીને ફેંકી દેતા' – છંદ ઓળખાવો ?

શિખરિણી
મંદાક્રાંતા
પૃથ્વી
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતના એટર્ની જનરલનો કાર્યકાળ શું હોય છે ?

5 વર્ષ
2 વર્ષ
3 વર્ષ
રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP