ભારતનું બંધારણ (Constitution Of India)
'જન ગણ મન' રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને 'તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે ___ તરીકે પ્રસિદ્ધ કરેલ.

આમાર સોનાર બંગલા
વંદે માતરમ્
જન ગણ મન
ભારત ભાગ્યવિધાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 28
આર્ટિકલ – 23
આર્ટિકલ – 24
આર્ટિકલ – 31

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ સ્વાતંત્ર્ય હકક સંદર્ભે નીચેના પૈકી ___ વિધાન સાચું નથી.

દરેક ધાર્મિક સંપ્રદાય ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થા આપી શકે છે.
તમામ લોકોને અંતઃકરણની સ્વતંત્રતાનો અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને પ્રચાર કરવાનો સમાન હકક રહેશે.
શીખ ધર્મની માન્યતામાં કિરપાણો ધારણ કરવાનો અને તે સાથે લઇને ફરવાનો સમાવેશ થાય છે.
રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતની સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષશ્રી નું નામ જણાવો.

કુંદનલાલ ધોળકિયા
કલ્યાણજી મહેતા
રાઘવજી લેઉઆ
મનુભાઈ પારખીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન કયાં મળે છે ?

આપાત્તકાલીન જોગવાઈઓમાં
મૂળભૂત અધિકારોમાં
રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં
આમુખમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP