Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મ શતાબ્દી વર્ષને ‘ગરીબ કલ્યાણ વર્ષ' તરીકે ઊજવવાનું જાહેર કરેલ છે ?

ગાંધીજી
સ્વામી વિવેકાનંદ
શ્યામ પ્રસાદ મુખરજી
પંડિત દિનદયાળ ઉપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત રાજ્યમાં ‘દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના' કયા ક્ષેત્રના લોકોની સહાય માટે અમલમાં છે ?

ખેતીવાડી
મત્સ્ય ઉદ્યોગ
હાથશાળ અને હસ્ત કલા
પશુ ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘ગાંજ્યા મેઘ વરસે નહિ’ કહેવતનો અર્થ આપો.

મેઘગર્જના તો થાય પણ વરસાદ ન થાય.
વચનો ખૂબ આપે પણ કોઇ મદદ ન કરે
મેઘ ગરજે તો વીજળી ચમકે જ
માગ્યા મેઘ વરસાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP