ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ ?

રવિશંકર મહારાજ
શ્રી શ્રી રવિશંકર
પંડિત રવિશંકર
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે ?

થોળ પક્ષી અભયારણ્ય
ઇન્દ્રોડા પાર્ક
ખીજડીયા પક્ષી અભયારણ્ય
નળ સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આઇ.આઇ.એમ.-અમદાવાદ આર્કિટેક્ટ

ફ્રેન્ક ગહરી
ચાર્લ્સ કોરિયા
હાફિઝ કોન્ટ્રાક્ટર
લુઈસ કહાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે.

પોરબંદર
સુરેન્દ્રનગર
કચ્છ
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP