ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ?

બાબાસાહેબ આંબેડકર
મહાત્મા ગાંધી
ઈન્દુલાલ યાજ્ઞિક
અમૃતલાલ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો.

કુતુબ અબ્દુલહુસેન
કુતુબ મલિકહુસેન
કુતુબ નાસિરહુસેન
કુતુબ અલીખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ?

રવિશંકર વ્યાસ
ઇન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર રાવળ
રમણલાલ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ?

શાંતિલાલ શાહ
ચં. ચી. મહેતા
મધુસૂદન પારેખ
કિસનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP