ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ? અમૃતલાલ શેઠ ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર અમૃતલાલ શેઠ ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો. બળવંતરાય ઠાકોર રમેશ પારેખ નટવરલાલ પંડ્યા કવિ ન્હાનાલાલ બળવંતરાય ઠાકોર રમેશ પારેખ નટવરલાલ પંડ્યા કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ વિજ્ઞાન સામયિક સફારીના તંત્રીનું નામ જણાવો. હર્ષલ પુષ્કર્ણા વિયજયગુપ્ત મૌર્ય નાગેન્દ્ર વિજય ભારદ્વાજ વિજય હર્ષલ પુષ્કર્ણા વિયજયગુપ્ત મૌર્ય નાગેન્દ્ર વિજય ભારદ્વાજ વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૃથ્વીચંદ્રચરિત કૃતિની રચના કોણે કરી છે ? તરુણપ્રભસૂરિ માણિક્યચંદ્ર સંગ્રામસિંહ જિનપદ્મસૂરિ તરુણપ્રભસૂરિ માણિક્યચંદ્ર સંગ્રામસિંહ જિનપદ્મસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP