ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ?

મહાત્મા ગાંધી
ઈન્દુલાલ યાજ્ઞિક
અમૃતલાલ શેઠ
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

રવિશંકર મહારાજ
નારાયણ દેસાઈ
મહાત્મા ગાંધી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ?

નર્મદ
નવલરામ પંડ્યા
ન્હાનાલાલ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP