ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતમાં સર્વપ્રથમ અખિલ હિંદ સંગીત પરિષદ 1916માં વડોદરા ખાતે ભરાઈ તેનું સંચાલન કોના દ્વારા કરવામાં આવેલ ? મૌલાબક્ષ માસ્ટર વસંત અમૃત પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે આદિત્યરામ વ્યાસ મૌલાબક્ષ માસ્ટર વસંત અમૃત પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે આદિત્યરામ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઉત્તર ભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ? એક પણ નહીં અખરોટ કેસર જરદાલુ એક પણ નહીં અખરોટ કેસર જરદાલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સાહિત્ય અકાદમી'નું વડુંમથક કઈ જગ્યાએ આવેલું છે ? કોલકાતા મુંબઈ ચેન્નાઈ નવી દિલ્હી કોલકાતા મુંબઈ ચેન્નાઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) તાંજોરના મંદિરમાં કયા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ? કથ્થક કથકલી ભરતનાટ્યમ ઓડિસી કથ્થક કથકલી ભરતનાટ્યમ ઓડિસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી રામ કૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી રામ કૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે ? નાદન્ત કથકલી કુચીપુડી ભરતનાટ્યમ નાદન્ત કથકલી કુચીપુડી ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP