ભારતનો ઈતિહાસ (History of India) બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ? માધવ ગોળવાલકર લાલા લજપતરાય ભગતસિંહ એની બેસન્ટ માધવ ગોળવાલકર લાલા લજપતરાય ભગતસિંહ એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ? અથર્વવેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ખુરજા – ઓડિશા બ્લુ - વલસાડ સુરઈ - પશ્ચિમ બંગાળ બ્લેક - આઝમગઢ ખુરજા – ઓડિશા બ્લુ - વલસાડ સુરઈ - પશ્ચિમ બંગાળ બ્લેક - આઝમગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ? વેરની વસૂલાત કંકાવટી કોઈનો લાડકવાયો સમરાંગણ વેરની વસૂલાત કંકાવટી કોઈનો લાડકવાયો સમરાંગણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપનાની ઘોષણા ક્યા સ્થળે યોજાયેલ બેઠકમાં કરવામાં આવી હતી ? અમૃતસર શિમલા ઢાકા લાહોર અમૃતસર શિમલા ઢાકા લાહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ફતેહપુર સિક્રી નગરની સ્થાપના કોણે કરી હતી ? અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP