ભારતનો ઈતિહાસ (History of India) બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ? માધવ ગોળવાલકર એની બેસન્ટ ભગતસિંહ લાલા લજપતરાય માધવ ગોળવાલકર એની બેસન્ટ ભગતસિંહ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાનું અસ્તિત્વ પીડાનો અંત પીડાના અંત માટેનો પથ પીડાનું કારણ પીડાનું અસ્તિત્વ પીડાનો અંત પીડાના અંત માટેનો પથ પીડાનું કારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? ચંદોગ્યા ઉપનિષદ અથર્વવેદ મુંડક ઉપનિષદ ઋગ્વેદ ચંદોગ્યા ઉપનિષદ અથર્વવેદ મુંડક ઉપનિષદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ મહિલા સ્નાતક કાર્દબિની ગાંગુલીએ કઈ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી ? મદ્રાસ યુનિવર્સિટી કલકતા મેડિકલ યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી મદ્રાસ યુનિવર્સિટી કલકતા મેડિકલ યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો ? ચંદ્રગુપ્ત મૌર્ય બિંબિસાર ચંદ્રગુપ્ત પહેલો અજાતશત્રુ ચંદ્રગુપ્ત મૌર્ય બિંબિસાર ચંદ્રગુપ્ત પહેલો અજાતશત્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ? ગાંધીજી રાજા રામમોહનરાય ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ગાંધીજી રાજા રામમોહનરાય ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP