ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંબુભાઈ પુરાણી પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહ્યા અને પાછા ફરી ઈ.સ. 1947માં કયાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી હતી ?

નવસારી
વડોદરા
અમરેલી
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ?

વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા
જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ
હરકોઈબાઈ અને રાકમબાઈ
કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિત્તિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે ?

સુરેશભાઈ સોની
અજય પટેલ
ગોવિંદભાઈ રાવલ
રતિભાઈ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ?

હરિભાઈ પંચાલ
લક્ષ્મીદાસ
અંબાલાલ વ્યાસ
સુખદેવ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP