ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ?

નરહરિ રાવળ
કિશોરલાલ મશરૂવાળા
દરબાર ગોપાળદાસ
બી.કે. મજુમદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો.

શીલગુણસૂરી
શાલિભદ્રસૂરી
મણિક્યચંદ્રસૂરી
હિરવિજયસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ?

દીનબંધુ એન્ડ્રુજ
જવાહરલાલ નેહરુ
મીરાબેન
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું.

મર્દાન
સારંગદેવ
બૈજુ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વ્યક્તિગત સત્યાગ્રહનો મુખ્ય હેતુ શું હતો ?

બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર
ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ
જમીન મહેસૂલમાં વધારો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP