ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ?

દરબાર ગોપાળદાસ
બી.કે. મજુમદાર
કિશોરલાલ મશરૂવાળા
નરહરિ રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગો ઝંડો લઈ સ્વતંત્રસંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતા ?

કાલુપુર પોલીસ સ્ટેશન
કલેકટર કચેરી, નડિયાદ
ગુજરાત કોલેજ, અમદાવાદ
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP