ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ? દરબાર ગોપાળદાસ બી.કે. મજુમદાર કિશોરલાલ મશરૂવાળા નરહરિ રાવળ દરબાર ગોપાળદાસ બી.કે. મજુમદાર કિશોરલાલ મશરૂવાળા નરહરિ રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્ય પિયત સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? ભરૂચ નવસારી વ્યારા વઘઈ ભરૂચ નવસારી વ્યારા વઘઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "નરનારાયણાનંદ" મહાકાવ્યના સર્જનહાર કોણ છે ? યશચંદ્ર વસ્તુપાલ તેજપાલ કુમારપાળ યશચંદ્ર વસ્તુપાલ તેજપાલ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગો ઝંડો લઈ સ્વતંત્રસંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતા ? કાલુપુર પોલીસ સ્ટેશન કલેકટર કચેરી, નડિયાદ ગુજરાત કોલેજ, અમદાવાદ ભરૂચ કાલુપુર પોલીસ સ્ટેશન કલેકટર કચેરી, નડિયાદ ગુજરાત કોલેજ, અમદાવાદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલી છે ? રાજકોટ કચ્છ જુનાગઢ સાબરકાંઠા રાજકોટ કચ્છ જુનાગઢ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યુ ? અહમદશાહ મુઝફ્ફર -II મહંમદ બેગડા બહાદુરશાહ અહમદશાહ મુઝફ્ફર -II મહંમદ બેગડા બહાદુરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP