ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ?

બી.કે. મજુમદાર
કિશોરલાલ મશરૂવાળા
દરબાર ગોપાળદાસ
નરહરિ રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ?

જુનાગઢ
નવાનગર
બાલાસિનોર
પાલનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ?

ગાંધીજી
કનૈયાલાલ મુનશી
ન્હાનાલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ?

મલ્લિનાથ
અજિતનાથ
આદિનાથ
મહાવીર સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ?

મહાદેવભાઈ દેસાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ
સરોજિની નાયડુ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ?

ચીમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા
બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP