ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ?

સુરેશ દલાલ
કવિ રમેશ ગુપ્તા
ઝવેરચંદ મેઘાણી
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો.

ઇશ્વર પેટલીકર
નવલરામ ત્રિવેદી
ધીરુભાઈ ઠાકર
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP