ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ?

દયારામ - ગરબી
ગિજુભાઈ - બાળ સાહિત્ય
ન્હાનાલાલ - ડોલન શૈલી
અખો - આખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ?

સુરેશ જોષી
હસમુખ પાઠક
લાભશંક્ર ઠાકર
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP