ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

ઉમાશંકર જોષી - ધૂમકેતુ
સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા
બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો
અલીખાન બલોચ - શૂન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
સુરેશ જોશી
ઝવેરચંદ મેઘાણી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP