ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ કયાં થયો હતો ? વડાલી ઈડર ધોળકા ભોયણી વડાલી ઈડર ધોળકા ભોયણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. દોહરો હરિગીત પૃથ્વી સવૈયા દોહરો હરિગીત પૃથ્વી સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કાવ્ય કોની રચના છે ? સુંદરમ મકરંદ દવે બાલકૃષ્ણ દવે કુન્દનિકા કાપડિયા સુંદરમ મકરંદ દવે બાલકૃષ્ણ દવે કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ? દયારામ - ગરબી ગિજુભાઈ - બાળ સાહિત્ય ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન દયારામ - ગરબી ગિજુભાઈ - બાળ સાહિત્ય ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવ અર્થશાસ્ત્ર' ના લેખક કોણ છે ? કાર્લ માર્ક્સ નરહરિ પરીખ કિશોરલાલ મશરુવાળા એમ. એન. રોય કાર્લ માર્ક્સ નરહરિ પરીખ કિશોરલાલ મશરુવાળા એમ. એન. રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ? સુરેશ જોષી હસમુખ પાઠક લાભશંક્ર ઠાકર રમેશ પારેખ સુરેશ જોષી હસમુખ પાઠક લાભશંક્ર ઠાકર રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP