ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ?

સ્વામી આનંદ
મકરંદ દવે
નાનાભાઈ ભટ્ટ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

દલપતરામ પુરસ્કાર
જયશંકર સુંદરી પુરસ્કાર
નરસિંહ મહેતા પુરસ્કાર
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

પ્રહલાદ પારેખ
શિવકુમાર જોશી
જયંત પાઠક
જયોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP