ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ? નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે સ્વામી આનંદ રાજેન્દ્ર શાહ નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે સ્વામી આનંદ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૌ પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ? જયંત પંડ્યા સૌમ્ય જોષી મહાદેવભાઈ દેસાઈ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જયંત પંડ્યા સૌમ્ય જોષી મહાદેવભાઈ દેસાઈ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? વેણીભાઈ પુરોહિત મણિલાલ દ્વિવેદી રમણીક અરાલવાળા બાલશંકર કંથારિયા વેણીભાઈ પુરોહિત મણિલાલ દ્વિવેદી રમણીક અરાલવાળા બાલશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? રાજનીતિ કાવ્યશાસ્ત્ર દંડનીતિ વ્યાકરણ રાજનીતિ કાવ્યશાસ્ત્ર દંડનીતિ વ્યાકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ. - આ પંક્તિનો છંદ ઓળખવો. પૃથ્વી સવૈયા મનહર દોહરો પૃથ્વી સવૈયા મનહર દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP