ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કાવ્યસ્વરૂપને દસમો વેદ કહ્યો છે ? દુહાને શ્લોકને સ્રોતને મુક્તકને દુહાને શ્લોકને સ્રોતને મુક્તકને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની કૃતિ કઈ નથી ? વિશ્વગીતા વેવિશાળ યુગવંદના તુલસી ક્યારો વિશ્વગીતા વેવિશાળ યુગવંદના તુલસી ક્યારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ ક્યાંના વતની હતાં ? મેવાડ મારવાડ મેડતા માંગરોળ મેવાડ મારવાડ મેડતા માંગરોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? અખો મીરાંબાઈ ભોજા ભગત નરસિંહ મહેતા અખો મીરાંબાઈ ભોજા ભગત નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? પ્રકાશ કિરણ પ્રકાશ પુંજ પ્રકાશનો પડછાયો અંધાર - ઉજાસ પ્રકાશ કિરણ પ્રકાશ પુંજ પ્રકાશનો પડછાયો અંધાર - ઉજાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ કાકાસાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ કાકાસાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP