ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.
a. ધૂળમાંની પગલીઓ
b. કાફલો
c. બંદીવાન
d. સમુદ્રાન્તિકે
1. વર્ષા અડાલજા
2. વિનેશ અંતાણી
3. ધ્રુવભટ્ટ
4. ચંદ્રકાન્ત શેઠ

a-1, b-2, c-4, d-3
a-2, b-3, c-1, d-4
a-3, b-4, c-2, d-1
a-4, b-2, c-1, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઐતિહાસિક નવલકથાઓના લેખકનું નામ જણાવો.

જ્યોતીન્દ્ર દવે
ક.મા.મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ?

તુલસી ક્યારો
સોક્રેટિસ
દીપનિર્વાણ
ઝેર તો પીધા છે જાણી જાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP