ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ?

ગુણવંત શાહ
કાન્તિ ભટ્ટ
ચંદ્રકાંત બક્ષી
ચંદ્રકાન્ત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

ચિત્ર-વિચિત્રનો મેળો
હાથિયા ઠાઠુનો મેળો
નકલંગનો મેળો
ચુલનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP