ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી -

પ્રાંતીય સરકારોની ઘોષણા
પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ
બારડોલી સત્યાગ્રહ
દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ?

અકબર
શાહજહાં
સુલતાન મુઝફ્ફરશાહ
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP