ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી - દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ પ્રાંતીય સરકારોની ઘોષણા પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ પ્રાંતીય સરકારોની ઘોષણા પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોંકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કયા સોલંકી શાસકે કર્યો હતો ? કુમારપાલ કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ કુમારપાલ કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના "નિશાનીવાળા કે નામવાળા પાટીયા કે બોર્ડ" મળી આવ્યા છે ? લોથલ રોજડી ધોળાવીરા સુરકોટડા લોથલ રોજડી ધોળાવીરા સુરકોટડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? અહિંસા આંદોલન હિન્દી છોડો ચળવળ દાંડીયાત્રા બારડોલી સત્યાગ્રહ અહિંસા આંદોલન હિન્દી છોડો ચળવળ દાંડીયાત્રા બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ? જલિયાવાલા બાગ હત્યાકાંડ ચૌરીચોરા ગોળમેજી પરિષદ સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ચૌરીચોરા ગોળમેજી પરિષદ સાયમન કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ? દાંડીકૂચ અમદાવાદ મિલ કામદાર હડતાલ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ અમદાવાદ મિલ કામદાર હડતાલ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP