GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ?

મોરારજી દેસાઈ
અમૃતલાલ ઠક્કર
ડાહ્યાભાઈ નાયક
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘અડાલજની વાવ’નું બાંધકામ કોના સમયમાં થયું હતું ?

મહમૂદ બેગડો
કુમારપાળ
અહમદશાહ
કરણ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા કોણે બંધાવ્યા હતા ?

અહમદશાહ
મહમૂદ બેગડો
સિધ્ધરાજ જયસિંહ
આશાવલ ભીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP