GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ? ડાહ્યાભાઈ નાયક મોરારજી દેસાઈ અમૃતલાલ ઠક્કર મહાત્મા ગાંધીજી ડાહ્યાભાઈ નાયક મોરારજી દેસાઈ અમૃતલાલ ઠક્કર મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 સામાન્ય રીતે કી-બોર્ડમાં કેટલી ફંકશન કી હોય છે ? 12 10 13 11 12 10 13 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કયું જોડકું સાચું નથી ? સંત પીપા – રાજુલા દાદા મેકરણ – કચ્છ સંતરામ મહારાજ – સંતરામપુર શ્રીમદ રાજચંદ્ર – વવાણિયા (મોરબી) સંત પીપા – રાજુલા દાદા મેકરણ – કચ્છ સંતરામ મહારાજ – સંતરામપુર શ્રીમદ રાજચંદ્ર – વવાણિયા (મોરબી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતમાં યહૂદી ધર્મનું ધર્મસ્થાન ક્યાં આવેલું છે ? ખંભોળજ, આણંદ મીરા-દાતાર, ઉનાવા ઉદવાડા, વલસાડ ખમાસા, અમદાવાદ ખંભોળજ, આણંદ મીરા-દાતાર, ઉનાવા ઉદવાડા, વલસાડ ખમાસા, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ત્રિભુવનગંડ’, ‘સિદ્ધચક્રવર્તી’, ‘અવંતીનાથ’ જેવા બિરૂદ ગુજરાતના કયા સમ્રાટે ધારણ કર્યા હતા ? કુમારપાળ જયસિંહ સોલંકી કર્ણદેવ વાઘેલા ભીમદેવ બીજો કુમારપાળ જયસિંહ સોલંકી કર્ણદેવ વાઘેલા ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ટાંકીમાં પ્રથમ નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાય છે, બીજા નળથી 20 મિનિટમાં અને ત્રીજા નળથી 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ક્યારે ભરાઈ જશે ? 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ 6 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ 6 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP