ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ? ગાંધીજી ગોપાલ હરી દેશમુખ ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ગોપાલ હરી દેશમુખ ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ? મુક્તિ યોગ્ય કાર્ય દુ:ખ અને તેની નાબુદી આખરી વાસ્તવિકતા મુક્તિ યોગ્ય કાર્ય દુ:ખ અને તેની નાબુદી આખરી વાસ્તવિકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. રોજ શબ જરથોસ્તી માસ ચાંદ્રમાસ રોજ શબ જરથોસ્તી માસ ચાંદ્રમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો ? ઈ.સ. 1917 ઈ.સ. 1981 ઈ.સ. 1920 ઈ.સ. 1928 ઈ.સ. 1917 ઈ.સ. 1981 ઈ.સ. 1920 ઈ.સ. 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીતિશતકની રચના કોણે કરી છે ? ભર્તુહરિ ભારવિ બિલ્હણ જયદેવ ભર્તુહરિ ભારવિ બિલ્હણ જયદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ? સારનાથ મઠ જલંધર મઠ મહાબોધિ મઠ સ્થાનવિશ્વર મઠ સારનાથ મઠ જલંધર મઠ મહાબોધિ મઠ સ્થાનવિશ્વર મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP