ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ? ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી ગોપાલ હરી દેશમુખ સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી ગોપાલ હરી દેશમુખ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ? 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ ઈન્ડિયન નેશનલ આર્મી ભારતના ભાગલા મોગલ બાંધકામની ભવ્યતા 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ ઈન્ડિયન નેશનલ આર્મી ભારતના ભાગલા મોગલ બાંધકામની ભવ્યતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો ? ઘઉં તલ ડાંગર જવ ઘઉં તલ ડાંગર જવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા પ્રથમ કારખાનું ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ? મછલીપટૃનમ પોંડિચેરી સુરત હુગલી મછલીપટૃનમ પોંડિચેરી સુરત હુગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો ? દિલ્હી ધરાસણા બારડોલી ચંપારણ દિલ્હી ધરાસણા બારડોલી ચંપારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP