ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ? સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે ગોપાલ હરી દેશમુખ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે ગોપાલ હરી દેશમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? શહીદ ભગતસિંહ બી.જી. તીલક લાલા લજપતરાય રાજા રામમોહનરાય શહીદ ભગતસિંહ બી.જી. તીલક લાલા લજપતરાય રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ 2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક 4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ 1,2 અને 3 1,2,3 અને 4 1,2 અને 4 2,3 અને 4 1,2 અને 3 1,2,3 અને 4 1,2 અને 4 2,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય સાંસ્કૃતિક સંસાધનો અને તાલીમ કેન્દ્રની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી. વર્ષ 1989 વર્ષ 1979 વર્ષ 1969 વર્ષ 1999 વર્ષ 1989 વર્ષ 1979 વર્ષ 1969 વર્ષ 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધ નેશનલ ઍકેડમી ઓફ ઈન્ડિયન રેલવે કયા આવેલી છે ? મસૂરી પટણા વડોદરા મુંબઈ મસૂરી પટણા વડોદરા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ? માધવ ગોળવાલકર ભગતસિંહ એની બેસન્ટ લાલા લજપતરાય માધવ ગોળવાલકર ભગતસિંહ એની બેસન્ટ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP