GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘અડાલજની વાવ’નું બાંધકામ કોના સમયમાં થયું હતું ?

કુમારપાળ
મહમૂદ બેગડો
કરણ વાઘેલા
અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
હાથની ધમનીમાંથી રૂધિર સ્ત્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ ?

ત્રિમસ્તક સ્નાયુ પાસે
દ્વિમસ્તક સ્નાયુ પાસે
ઘા ની ઉપલી બાજુએ
ગળાના હાડકાં આગળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
એક વસ્તુને 240 રૂ. માં વેચતાં 10% ખોટ જાય છે. જો 20% નફો મેળવવો હોય તો તે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ ?

રૂ.300
રૂ.240
રૂ.320
રૂ.270

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP