ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

વિધવા પુનઃલગ્ન
બાળલગ્ન
સતીપ્રથા નાબુદી
સ્ત્રી કેળવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે :

શીખ ધર્મગ્રંથ
બૌદ્ધ ધર્મગ્રંથ
હિન્દુ ધર્મગ્રંથ
જૈન ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે.

ગાંધાર શૈલી
મથુરા શૈલી
પૂર્વ મૌર્યકાલીન શૈલી
દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP