ભારતનો ઈતિહાસ (History of India)
સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ?

વલ્લભભાઈ પટેલ
વિનોબા ભાવે
વિજયાલક્ષ્મી પંડિત
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ?

વિનિય-પિટ્ટીકા
અભિધમ્મ-પિટ્ટીકા
સુત્રપિટ્ટીકા
જાતકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ?

સુભાષ ચંદ્ર બોઝ
સુરેન્દ્રનાથ બેનરજી
સરદાર વલ્લભભાઈ પટેલ
આર સી દત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP