ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.
'ઝાકળ જેવા અણદીઠ'

અમૃતલાલ વેગડ
યશવંત શુક્લ
સ્વામી આનંદ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

ભીંત પર લખવા માટે
કથા વાર્તા માટે
કટાક્ષ અને સદાચાર બોધ માટે
ગાયન વાદન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ?

ભારતીય વિદ્યાભવન
ગુજરાત વિદ્યાસભા
ગુજરાતી સાહિત્ય પરિષદ
આર્ય સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

ઝીણાભાઈ દેસાઈ
મનુભાઈ પંચોળી
ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP