ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજ્ય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ નાટક કોના છે ? સુકાની વિલાપી કવિ કાન્ત ધૂમકેતુ સુકાની વિલાપી કવિ કાન્ત ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.'ઝાકળ જેવા અણદીઠ' અમૃતલાલ વેગડ યશવંત શુક્લ સ્વામી આનંદ નારાયણ દેસાઈ અમૃતલાલ વેગડ યશવંત શુક્લ સ્વામી આનંદ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? ભરૂચ અમદાવાદ આણંદ સુરત ભરૂચ અમદાવાદ આણંદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? ભીંત પર લખવા માટે કથા વાર્તા માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ગાયન વાદન માટે ભીંત પર લખવા માટે કથા વાર્તા માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ગાયન વાદન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ? ભારતીય વિદ્યાભવન ગુજરાત વિદ્યાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ આર્ય સમાજ ભારતીય વિદ્યાભવન ગુજરાત વિદ્યાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ આર્ય સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP